Dataset Viewer
audio
audioduration (s) 1.15
26.8
| intent_class
int64 0
218
| transcription
stringlengths 2
198
|
---|---|---|
152 |
ગામમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે
|
|
160 |
અક્કલ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ છે.
|
|
156 |
તેણીની પ્રથમ વાર સંજય સેન જોડે જ્યારે તે યુવાન હતી ત્યારે પરણી હતી.
|
|
155 |
અને તેના ઉપર અંગ્રેજી ભાષાની જેમ જ ભારણ આપવામાં આવે છે.
|
|
154 |
અવકાશ કક્ષામાં સ્પેસ સ્ટેશન અને માનવ અવકાશયાન પણ ઉપગ્રહો છે.
|
|
162 |
આ લખાણો આમ અદ્વૈત પરંપરાના આધારભૂત લખાણો માનવામાં આવે છે
|
|
152 |
અનુકૂલન કરવું એ અનુકૂલન થવાની સ્થિતિ છે આ તબક્કો સજીવને તેના વસવાટોમાં જીવવા અને પ્રજનન કરવા સક્ષમ બનાવે છે
|
|
157 |
કિરણ કુમાર રેડ્ડીનું કુટુંબ ચિત્તૂરનું છે.
|
|
152 |
ગામમાં બીજુ એક મંદિર શ્રી અલખનિરંજન મહારાજનુ આવેલ છે જેનું સંચાલન ભગત કુટુંબ કરે છે.
|
|
155 |
અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા છે.
|
|
152 |
અમ્હારિક ભાષા ઉત્તર મધ્ય ઇથોપિયા ખાતે અમ્હારા દ્વારા સામાન્ય વહેવારમાં બોલાતી એક આફ્રોએશીયન વર્ગની ભાષા છે.
|
|
160 |
આઈરિશો અલ્સટરના મોટાભાગના પ્રોટેસ્ટન્ટ હતા.
|
|
155 |
પણ આ અહેવાલોને અતિશયોક્તિ તરીકે લેવાયા હતા અથવા જાસૂસી સૂચનાઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું.
|
|
152 |
અમરગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
|
|
159 |
ગામમાંથી કેટલાક લોકો ધંધા - રોજગાર અર્થે પરદેશમાં પણ સ્થાયી થયા છે.
|
|
156 |
આંબાખાડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
|
|
153 |
અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે.
|
|
154 |
જોકે બ્રિટિશ સરકાર તેને પ્રાદેશિક ભાષા તરીકે સ્વીકારે છે.
|
|
153 |
અંબાલીયારા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
|
|
160 |
અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેંસીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું.
|
|
160 |
આને કાયમી વિકાસ અથવા ટકાઉ વિકાસ પણ કહેવાય છે.
|
|
162 |
આંબોસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
|
|
152 |
ઉદાહરણ માટે બીજો નિયમ ગ્રહો અને એક પડતા પથ્થર પર પણ લાગૂ થાય છે.
|
|
152 |
તેમણે એક અસુરને મોટા વરાહના રૂપે તૈયાર કર્યો જે અર્જુનની તપસ્યા ભંગ કરે.
|
|
159 |
ત્યારથી જ આ પુરસ્કાર એનાયત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી
|
|
151 |
અખત્યારપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
|
|
157 |
દરવેશ અને ફકીર રહેવામાં જ પોતાની ભલાઈ સમજતા હતા.
|
|
156 |
આના પાંદડામાંથી અહીં પાત્રોડુ નામની વાનગી બનાવવામાં આવે છે
|
|
161 |
ત્યાર બાદ પદાર્થના પરિભ્રમણકક્ષાનો સરવે થયો હતો.
|
|
156 |
અલીગઢ શહેર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના અલીગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.
|
|
152 |
અરીઠાને પંદરેક મિનિટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે.
|
|
152 |
જ્યારે દ્રોણ કૌરવસેનાના પ્રધાન સેનાપતી બન્યા પછી તેમણે ભીષણ યુદ્ધ કર્યું.
|
|
161 |
આ સ્થિતિમાં અસ્થિભંગ રુધિરાબુર્દ ખુલ્લી પડે છે અને આમ ખુલ્લા પડેલા અસ્થિમાં ચેપ લગાડી શકે છે.
|
|
160 |
અળવી ઉનાળા અને ચોમાસા દરમ્યાન ઉગે છે.
|
|
156 |
પરંતુ સન પંદર સો સાંઠમાં અકબરે સ્વયં સત્તા સંભાળી લીધી અને બૈરામ ખાનને કાઢી નાખ્યો.
|
|
156 |
અરજણ ભગત ઇસુની ઓગણીસમી સદીનો પૂર્વાર્ધ અરજણ ભગત રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ.
|
|
151 |
ત્યાં આને મસૂર અથવા તાહીની સાથે પકાવીને ખવાય છે.
|
|
155 |
આમ અત્રિઋષિના પ્રભાવથી તેમનું કલ્યાણ થયું.
|
|
151 |
તેમણે ડોન બોસ્કો સ્કુલમાં અને ત્યાર બાદ ખાલસા કોલેજમાં અભ્યાસ કર્યો હતો
|
|
152 |
અન્ય આવૃત્તિ અનુસાર એમ માનવામાં આવે છે કે તેને કળીયુગના અંત સુધી ભટકવાનો શ્રાપ મળ્યો હતો.
|
|
153 |
ઇરાને એનપીટી સંધિનું પાલન કર્યું નહોતું અને તેના માન્ય માપદંડોનું અવારનવાર ઉલ્લંઘન કર્યું હોવાની વાતો બહાર આવી હતી.
|
|
157 |
આંતરનેસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
|
|
161 |
ચીનમાં નવા વર્ષની ઉજવણી વખતે અળવીની કેક ખવાય છે.
|
|
158 |
અમદાવાદની આ મસ્જિદ અંદર અને બહારનાં દેખાવમાં હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યના સુંદર સમવન્વય સમી છે.
|
|
153 |
અડાલજ મોટી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
|
|
162 |
કેનેરી ટાપુઓ પર અળાવી ખુબ લોકપ્રિય છે.
|
|
152 |
અકોટી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
|
|
159 |
આંબલીયાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
|
|
161 |
અકલાચા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
|
|
155 |
અળવી સેવન કરવાથી પેશાબ અધિક માત્રામાં થતો હોય છે તેમજ કફ અને વાયુની માત્રામાં વૃદ્ધિ થતી હોય છે.
|
|
153 |
તેમનો એક વિદ્યાર્થી ફોટોગ્રાફર હતો અને તેમને મોડલિંગ કરવાની ભલામણ કરી હતી
|
|
161 |
આ વધારાના કરો રાજ્યો દ્વારા લેવામાં આવે છે
|
|
152 |
અલાબામા એ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ ક્ષેત્રમાં આવેલું એક રાજ્ય છે.
|
|
152 |
તેમને પ્રાગજી ડોસાના અનહત નાદ નાટકના અભિનય માટે મુંબઈ રાજ્ય નાટક ઉત્સવમાં શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન મળેલું.
|
|
157 |
જેમાં બાવીસ પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા.
|
|
152 |
આઠ વરસની ઉમરે જરૂરી તાલીમ એમણે પ્રાપ્ત કરી લીધી હતી.
|
|
155 |
તેથી જ નિગ્રંથ પ્રાણીવધ ની મનાઈ કરે છે.
|
|
152 |
અગરીયા નવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
|
|
162 |
દલાલ અનિલા અમૃતલાલ એકવીસમી ઑક્ટોબર ઓગણીસસો તેંત્રિસ વિવેચક
|
|
157 |
તેના માતા પિતાએ અકબરને સારી શિક્ષા આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે શિક્ષાથી વિમુખ જ રહ્યો.
|
|
155 |
અતુલ વાસન ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે
|
|
153 |
એ રીતે પ્રાચીન ગીતોમાં પણ અંજારનો સંભાળવા મળે છે.
|
|
155 |
અન્ય સ્રોતોના પ્રભાવને કારણે તેના ઇતિહાસમાં બદલાવ અને વિકાસ આવતા રહ્યા છે.
|
|
154 |
અડાલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
|
|
156 |
જલગામ વેન્ગલ રાવનો જન્મ શ્રીકાકુલમ જિલ્લામાં થયેલો અને ઉછેર કોસ્તા વિસ્તારમાં.
|
|
151 |
અંગ્રેજી એ પશ્ચિમ જર્મનીની ભાષા છે જેનો વિકાસ એન્ગ્લો સાક્સોન કાળમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ પૂર્વીય સ્કોટલેન્ડમાં થયો હતો.
|
|
160 |
અનેક મહત્વપૂર્ણ કલાકારો ઉત્તર અમેરિકા તરફ અને સંયુક્ત રાજ્યોના અન્ય સુરક્ષિત સ્થળો તરફ ભાગી ગયા હતા.
|
|
153 |
તેઓ અજ્ઞાનવશ એમ સમજતા હતા કે એની પાછળ કોઈ અદૃશ્ય શક્તિ રહેતી હોય છે.
|
|
152 |
ગામ માં મુળ રહેવાસી હિંદુ ક્ષત્રિય ઝાલા દરબાર રહે છે બીજા રહેવાસી હિંદુ ઠાકરડા પરમાર તથા મકવાણા તથા દેવીપૂજક લોકો રહે છે.
|
|
156 |
આંબલીપાણી છોતરાના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
|
|
162 |
અંગ્રેજી નહીં બોલનારા યુરોપીય દેશોમાં ટકાવારીની દૃષ્ટિએ મોટાભાગના લોકો અંગ્રેજીમાં વાતચીત કરી શકે છે.
|
|
161 |
આ યુધ્ધમાં થયેલા માનવસંહારે તેનું મન ગ્લાનિ અને વેદનાથી ભરાઇ ગયુ.
|
|
157 |
અમૂલે આજે ભારતને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક બનાવ્યો છે.
|
|
159 |
અંધારીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
|
|
162 |
તેમણે અણુઓ વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણના હર્મેટિક સિદ્ધાંતને આધારે અવકાશમાં સ્થાનને અદ્રશ્ય બળ મૂક્યું.
|
|
159 |
ખેદામાં સપૂર્ણ આંદોલન સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલ્યું
|
|
153 |
ત્યારે હજારેએ ગ્રામજનોને નહેર બનાવીને અને ગામમાં ખાડા ખોદીને વરસાદી પાણી એકઠું કરવા માટે પ્રેરિત કર્યાં હતાં.
|
|
157 |
એમ માનવામાં આવે છે કે અશ્વત્થામાએ આજના અરેબિયન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાતા પ્રદેશ તરફ સ્થળાંતર કર્યું.
|
|
155 |
અંબાલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
|
|
155 |
અદ્વૈત જણાવે છે કે કાર્ય એ કારણથી અલગ સ્વરૂપ નથી.
|
|
158 |
આંબાખુટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
|
|
156 |
તેમણે શાસ્ત્રીય સંગીતમાં તરાનાનો ઉદ્ભવ કર્યા પછી શરૂઆતના રાગો પણ પરંપરાગત રિધમિક રીતે કમ્પોઝ કર્યા હતા.
|
|
156 |
પાકની કાપણી હાથે વપરાતા ઓજારો વાપરીને કરવામાં આવે છે.
|
|
160 |
આ ફિલ્મે તેમને ભારે પ્રશંસા કમાવી આપી હતી
|
|
156 |
તેમના મુખ્ય કાર્યોમાં પ્રસ્થાનત્રયી બ્રહ્મસૂત્ર
|
|
153 |
અળવીના કંદમાં ફીનોલિક રંગકણોને કારણે તે હળવો જાંબલી રંગ ધરાવે છે.
|
|
158 |
તુર્કસ્તાનના દક્ષિણ ભાગમાં મર્સીન અને અન્તાલ્યા ક્ષેત્રોમાં અળવીની ખેતી થાય છે.
|
|
159 |
અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તિ-મૈથુનશક્તિ વધારે.
|
|
153 |
પરંતુ નિયમો ક્ષીણ થતા ગયા તેમતેમ તફાવતો કે અલગતા મરી પરવારી.
|
|
157 |
અલીગઢ જિલ્લાનું મુખ્ય મથક અલીગઢ નગરમાં આવેલું છે.
|
|
156 |
પણ તે જંગલમાં તક્ષક નામના નાગરાજ રહેતા હતાં તે ઈંદ્રના મિત્ર હતાં.
|
|
162 |
આસપાસનાં વિસ્તારોમાં આવેલાં ગામો સાથે પણ આ ગામ પાકા સડક માર્ગ દ્વારા જોડાયેલું છે
|
|
162 |
તેઓ જ્ઞાનમાર્ગી વાણીનાં સર્જક સંતકવિ છે.
|
|
160 |
આખું મળીને ગોળાકાર પ્રતીક-ચિહ્ન બનાવે છે.
|
|
161 |
ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલી છે.
|
|
153 |
ત્યાર પછી ના બે મહિના માં સ્વયંસેવકોની મદદ અને અનુદાનના રૂપિયા થી શાળા નુ નવુ મકાન બંધાયું
|
|
155 |
ઇશ્વર માત્ર તેના વ્યવહારિક સ્તર પર જ સત્ય છે.
|
|
156 |
તેમને બ્રહ્માના મોંમાંથી ઉત્પન્ન થયેલ માનવામાં આવેલ છે.
|
|
153 |
કીઝ કોન્ટ્રાલ્ટો સૌથી નીચા સ્વરમાં ગાનારી ગાયિકાની અવાજની રેન્જ ધરાવે છે
|
|
159 |
અંધેરી રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તાર છે.
|
End of preview. Expand
in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 7